કમરના દુઃખાવો નો આજીવન રામબાણ ઈલાજ



કમરની ગાદી ખસી ગઈ હોય, દુઃખાવો થતો હોય, હાથ પગનો દુઃખાવો થતો હોય તો અવશ્ય અજમાવી જુવો આ ઉપાય, મળશે તરત જ રાહત…

કમરના દુઃખાવો નો આજીવન રામબાણ ઈલાજ


તમે જાણતા હશો કે માનવ શરીરમાં વિવિધ પ્રકારના હાડકા હોય છે. જે વ્યક્તિની શરીર રચનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિના અંગો પૈકી કોઈ એક અંગ ના હોય તો વ્યક્તિ યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી.

આ સિવાય વધારે લાંબા સમય સુધી બેસી રહેવું, દિવસ દરમિયાન બેઠા બેઠા કામ કરવું, આખો દિવસ વળી ને કામ કરવું, કોઈ ભારે સામાન ઊંચકવો વગેરે જેવા કાર્ય કરવાથી દિવસ દરમિયાન દુઃખાવો રહે છે.

આ વાંચો : મેડીકલમાં મળી આવતી આ ટેબ્લેટ આડઅસર વિના તમારા વાળને બનાવી દેશે ઘાટા

આવી સ્થિતિમાં તેનો સમયસર ઈલાજ ના કરવામાં આવે તો સમસ્યા વધુ વધી શકે છે. જોકે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા આરામ કરી શકો છો. વળી તેનાથી કોઈપણ જાતની આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે આ ઘરેલુ ઉપાય વિશે વિગતવાર માહિતી મેળવીએ.

કમરના દુઃખાવો મટાડો ઘરે બેઠા 

જો તમે અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસવાથી અથવા ગરમ પાણીથી શેક કરવાથી પણ આરામ મળી શકે છે. આ માટે સૌથી પહેલા બરફ અથવા ગરમ શેક કરીને તેને કમરનો દુઃખાવો થતો હોય અથવા પીઠ પાછળ કે બીજી જગ્યાએ દુઃખાવો થતો હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો.

આપણા ભારત દેશમાં એક ઉપાય છે, જે ઘણા વર્ષોથી લોકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપાય અનુસાર જો તમને સાંધાનો કે ઘૂંટણનો દુઃખાવો થતો હોય તો સૌથી પહેલા હળદર અને ચૂનાને મિક્સ કરીને તેમાં એકાદ ચમચી પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે અસરગ્રસ્ત વિસ્તાર પર આ પેસ્ટ લગાવવાથી તમને આરામ થશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.

જટામાંસી ના મૂળને પાવડર સ્વરૂપમાં ફેરવીને જો તેની પેસ્ટને કમર અથવા તો કોઈપણ પ્રકારના દુખાવા પર લગાવવામાં આવે તો તમને દુખાવાથી રાહત થાય છે. કારણ કે તેમાં એવા ઘણા ગુણો જોવા મળે છે, જે દુખાવાથી આરામ આપવા માટે પૂરતા છે.

જો તમે ઉપર જણાવેલ ઉપાય કરવા માંગતા નથી તો તમે જટામાંસી ના મૂળની ચા પણ બનાવીને સેવન કરી શકો છો. આ માટે સૌથી પહેલા મૂળનો પાવડર બનાવીને તેને પાણીમાં ઉકાળો અને તેની ચા નું દિવસમાં ત્રણ થી ચાર વખત સેવન કરો. આવું કરવાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે.

આ વાંચો : પથરી થશે છૂમંતર, આયુર્વેદમાં આ છે રામબાણ ઈલાજ

તમે જાણતા હશો કે ગૌ મુત્ર કોઈપણ પ્રકારની બીમારીને દૂર કરી શકે છે. આ માટે સૌથી પહેલા ગૌમૂત્ર માં દિવેલના તેલને મિક્ષ કરીને સેવન કરવામાં આવે તો રાહત થાય છે. આ સિવાય દિવેલમાં સૂંઠનો પાવડર સ્વરૂપ મિક્સ કરીને તેને લેવામાં આવે તો પણ રાહત થઈ શકે છે.

મેથીના દાણા પણ અનેક પ્રકારની બિમારીઓ દૂર કરવા માટે કારગર છે, એજ રીતે તમે તેનો ઉપયોગ કરીને દુખાવાથી પણ રાહત મેળવી શકો છો. આ માટે મેથીના દાણાની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી આરામ મળે છે.

આ સાથે જો તમે આ મેથીના દાણાની પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવીને થોડોક સમય માતા તેના પર કપડું બાંધી દો છો તો તમને જલ્દી આરામ મળી શકે છે.


Note :

किसी भी हेल्थ टिप्स को अपनाने से पहले डॉक्टर की सलाह अवश्य ले. क्योकि आपके शरीर के अनुसार क्या उचित है या कितना उचित है वो आपके डॉक्टर के अलावा कोई बेहतर नहीं जानता


Post a Comment

Previous Post Next Post